For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Gujarat માં મોડી રાત્રે 161 નાયબ મામલતદારોની બઢતી, 55 મામલતદારોની બદલી

12:04 AM Oct 27, 2023 IST
gujarat માં મોડી રાત્રે 161 નાયબ મામલતદારોની બઢતી  55 મામલતદારોની બદલી
Mamlatdar And Dy.Mamlatdar
Advertisement

અમદાવાદ : ગુજરાતમાં હાલમાં જાણે કે બઢતી અને બદલીઓનો ઘાણવો ઉતરી રહ્યો છે. એક પછી એક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બદલીની મોસ જામી છે. હાલમાં જ 3 IAS અધિકારીઓની બદલીના સમાચાર આવ્યા ત્યાં સરકાર દ્વારા 55 મામલતદારની બદલી અને 161 નાયબ મામલતદારોને મામલતદારની બઢતી આપવામાં આવી છે.

Advertisement
Advertisement

મામલતદાર-નાયબ મામલતદારની બઢતી અને બદલીની યાદી વાંચવા ક્લિક કરો...

Advertisement
ADVERTSIEMENT

ગુજરાત સરકાર દ્વારા મોડી રાત્રે નોટિફિકેશન બહાર પાડીને વર્ગ-2 ના 55 મામલતદારોની બદલીના આદેશ આપ્યા છે. આ ઉપરાંત 161 પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે. કારણ કે સરકાર દ્વારા 161 નાયબ મામલતદાર (વર્ગ-3) ના અધિકારીઓને મામલતદાર (વર્ગ-2) ની બઢતી આપીને બદલી પણ કરી છે. જેથી 161 નાયબ મામલતદાર હવે મામલતદાર બનશે.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.