ધર્માંતરણ કરનાર લોકોની ઘર વાપસી કરાવીશું: ધીરેન્દ્ર શાસ્ત્રી
We will make converts return home: Dhirendra Shastri
12:19 PM May 27, 2023 IST
ધર્માંતરણ મામલે બાબા બાગેશ્વરે જણાવ્યું હતું કે, ધર્માંતરણ કરનાર લોકોની ઘર વાપસી કરાવીશું, સનાતન સંસ્કૃતિની જાગૃતતા લાવવી ઘણી જરૂરી છે. માત્ર ટીવી અને મોબાઇલ સુધી જ આ સીમીત છે. સનાતન સંસ્કૃતિનો પ્રચાર લોકોના હૃદય સુધી કરવો પડશે.
We will make converts return home: Dhirendra Shastri
Advertisement