Navaratri માં ગુજરાત આવશે BABA BAGESHWAR | Gujarat Tak

Gujarat Tak

ADVERTISEMENT

બાબા બાગેશ્વર ફરી નવરાત્રીમાં ગુજરાત પધારવાના છે….અંબાજી ખાતે ત્રણ દિવસ સળંગ બાબાના દરબારનું આયોજન કરવામાં આવ્યું છે

social share
google news

પોતાના પ્રવચનો કરતા નિવેદનોના કારણે વધારે ચર્ચામાં રહેતા બાબા બાગેશ્વર ફરી નવરાત્રીમાં ગુજરાત પધારવાના છે….અંબાજી ખાતે ત્રણ દિવસ સળંગ બાબાના દરબારનું આયોજન કરવામાં આવ્યું છે…સંભળાય છે દરબારમાં મુખ્યમંત્રી, રાજ્યપાલ, સીઆર પાટીલ સહિત કેટલિક સેલિબ્રિટીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે…..

Baba Bageshwar, who is in much discussion due to the statements made in his lectures, is going to visit Gujarat again in Navratri….Darbar of Baba has been organized for three consecutive days at Ambaji. …..

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT