શ્વાનના આતંકને લઈને આ શું બોલી ગયા સુરતીઓ?

Gujarat Tak

ADVERTISEMENT

Surat માં શ્વાનના આતંકને લઈને શું બોલી ગયા સુરતીઓ? ખસીકરણની કાર્યવાહી પર કર્યા સવાલ. સાંભળો સુરતીઓએ શું કહ્યું?

social share
google news

સુરતમાં કૂતરાઓને આતંકને લઈને દરેક માણસ ફફડી રહ્યો છે. સુરત શહેરના ભેસ્તાન ખાતે એક ચાર વર્ષની બાળકીને કુતરાઓ દ્વારા ફાડી ખાધા બાદ સુરતીઓ ગુસ્સે ભરાયા છે તો જીવ દયા પ્રેમી લોકો આના માટે લોકોને જ જવાબદાર ગણી રહ્યા છે. ગુજરાત તક સાથે વાતચીતમાં સુરત મહાનગરપાલિકાની ખસીકરણની કાર્યવાહી પર લોકો સવાલ ઊભા કરી રહ્યા છે.

What did Surti say about the terror of dogs?

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT