ભાજપના ઉમેદવારના વિરોધનો કોંગ્રેસ કેવી રીતે ઉઠાવશે ફાયદો? જુઓ તુષાર ચૌધરીએ શું કહ્યું

ADVERTISEMENT

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે ગુજરાત તકની ટીમ સાબરકાંઠા પહોંચી હતી અને સાબરકાંઠાની જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

social share
google news

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે ગુજરાત તકની ટીમ સાબરકાંઠા પહોંચી હતી અને સાબરકાંઠાની જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગુજરાત તકની ટીમે તુષાર ચૌધરી સાથે ખાસ વાતચીત કી હતી. ત્યારે જુઓ ગુજરાત તકના સવાલોના તુષાર ચૌધરીએ શું જવાબો આપ્યા... 

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT